ઘરમાં રોજ ધૂપ કરો અને થતા ફાયદા પોતે જ મહેસુસ કરો. જાણો તેના ફાયદા વિશે.
જે ઘરમાં રોજ ધૂપ થતો હોય છે તે ઘરમાં કોઈ દિવસ ધનની ખોટ થતી નથી. એની પાછળનું કારણ એમ છે કે ધૂપ કરવાથી ઘર શુદ્ધ થાય છે અને માતા લક્ષ્મીજી બિરાજમાન થાય છે. એમ કહેવાય છે કેજે ઘરમાં ધૂપ થાય છે તે ભક્તોની પ્રાર્થના સીધી જ ભગવાનને પહોંચે છે. હિન્દુ શાસ્ત્રમાં પૂજા-પાઠનું ઘણું મહત્વ છે. […]
Continue Reading