મિત્રો, આજે આપણે એવી ત્રણ વસ્તુઓ વિશે જાણીશું જેને ખાવાથી મર્દાના તાકાત કમજોર બની જાય છે અને ધીમે ધીમે પુરુષો નામર્દી શિકાર બનતા જાય છે. સૌથી પહેલી વસ્તુ છે કેરીનું અથાણું. કેરીના અથાણા નો વધુ પડતો ઉપયોગ પુરુષને નામર્દ બનાવે છે. એટલા માટે પુરુષોએ કેરીના અથાણાનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. તમે કોઈ દિવસ કેરીનું અથાણું ખાવ તો વાંધો નહીં પરંતુ નિયમિત રીતે તેને ખાવું જોઈએ નહીં. જે પુરુષો દરરોજ આ અથાણાનો ભોજનમાં ઉપયોગ કરે છે એવા લોકો ખૂબ જ જલ્દી નામર્દીનો શિકાર બની જાય છે.
બીજા નંબરની વસ્તુ છે આંબલી. જો તમે પુરુષ હોવ અને આંબલી ખાવાના શોખીન હોય તો આજથી જ તેને ખાવાનું છોડી દો કારણ કે જે લોકો દરરોજ આંબલી ખાય છે અને ભોજનમાં વધુ પડતી આંબલીનો ઉપયોગ કરે છે એવા લોકો ખૂબ જ ઝડપી નામર્દ બની જાય છે. જો તમે પણ નિયમિત રૂપે આંબલીનો ઉપયોગ કરતા હોય તો આજથી જ બંધ કરી દેજો નહીંતર તમને ખબર પણ નહીં પડે અને ધીમે ધીમે તમે નામર્દીનો શિકાર બની જશો.
ત્રીજા નંબરની વસ્તુ છે લીંબુ. તો તમે તમારી મર્દાના તાકાત વધારવા માગતા હોવ તો લીંબુનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે લીંબુ પણ એક ખાટી વસ્તુ છે. ઘણા લોકો દરરોજ સવારે ભૂખ્યા પેટે લીંબુનો જ્યુસ પીવે છે પરંતુ લીંબુ એક ખૂબ જ ખાટી વસ્તુ છે. તેનો વધુ પડતો નિયમિત ઉપયોગ તમને નામર્દ બનાવી શકે છે. આ ત્રણ વસ્તુઓને વધુ માત્રામાં ન ખાવી જોઈએ. કોઈપણ વસ્તુ નો અતિ ઉપયોગ તમને નુકસાન કરી શકે છે. એટલા માટે પુરુષોએ આ ત્રણ વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ નહીંતર ભવિષ્યમાં તેના ખરાબ પરિણામ ભોગવવા પડશે. જય શ્રી કૃષ્ણ